મંગળવાર, 29 જૂન, 2010

શું યોગ્ય છે . . ???

સામાજીક સંબંધો હોય, કે માલીક-નોકર ની વાત હોય,
ઓફીસ ના કલીગ્સ હોય, કે દોસ્તો-યારો નો સાથ હોય,
વિચારો મિત્રો, શું યોગ્ય છે આ સંબંધો જાળવવા માટે..?

ખુલ્લા દિલે વાત કરી મતભેદો નું સમાધાન કરવું......
કે પછી શંકા ના કાદવ માં સંબંધો નું નિકંદન કાઢવું??
(નિકંદન કાઢવું = નાશ કરવો)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો