ગુરુવાર, 1 જુલાઈ, 2010

એનું શું..??

"ના બોલ્યા માં નવ ગુણ", ને, "બોલે તેના બોર વેચાય",
કેહવત છે.... જાણીએ છીએ ..... સમજીએ પણ છીએ.....
પણ.. ઉપયોગ ખોટી જગ્યા એ કરીએ છીએ એનું શું ???

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો